1.
વડોદરા રાજયના છેલ્લા રાજવી કોણ હતા ?
2.
ગુજરાતમાં ‘છોટે સરદાર ‘તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
3.
વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ ક્યાં રાજાના સમયમા થઈ ગયા ?
4.
મહંમદ ગઝની એ સોમનાથ લૂટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?
5.
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
6.
ગાંધીજી એ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
7.
અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
8.
ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
9.
‘કુંભારિયાના દેરાં’ કોણે બંધાવ્યા હતા ?
10.
"ગુજરાતનાં અશોક ‘ તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
11.
મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?
12.
મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
13.
સોલંકી રાજાઓના સમયમા ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
14.
સિદ્ધરાજ જયસિંહ ક્યાં વંશનો રાજા હતો ?
15.
ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યાં રાજવી હતા ?
16.
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?
17.
ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ?
18.
ગુજરાતના ઇતિહાસમાં ક્યો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ?
19.
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
20.
તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે ?
21.
ગુજરાતનું સૌથી મોટું નાટ્યગ્રહ-હેમુ ગઢવી નાટ્યગ્રહ ક્યાં આવેલું છે ?
22.
ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે ?
23.
પરંપરાગત રીતે થતી વણાટની પદ્ધતિ "તાંગલિયા" વણાટ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે ?
24.
ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી ?
25.
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?