ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 18
1.
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે" જેવુ પ્રસિધ્ધ કાવ્ય રચનાકાર કોણ છે?
2.
સોમનાથની સખાતે આવેલા ક્યા વીર રાજવી જેમનુ સોમનાથનુ રક્ષણ કરતા-કરતા સોમનાથ પ્રાગણમા જ વીર મૃત્યુ વહોર્યુ હતુ?
3.
સ્વતંત્ર સંગ્રામ વખતે કોણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે "સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ" જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો?
4.
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે?
5.
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
6.
રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી?
7.
વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે?
8.
લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી?
9.
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?
10.
નીચેની જોડી અંગે વિચાર કરો.
a) ગેડ પર્વત 1) હિમાલય
b) અવશિષ્ટ પર્વત 2) બ્લેક ફોરેસ્ટ
c) ખંડ પર્વત 3) અરવલ્લી
d) જ્વાળામુખી પર્વત 4) પાવાગઢ
ઉપર આપેલ જોડીમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?
11.
નીચેની જોડીઓ અંગે વિચાર કરો.
(a) ગંગા i. ભાખરા - નાંગલ
(b) સતલુજ ii. ટેહરી
(c) મહાનદી iii. સરદાર સરોવર
(d) નર્મદા iv. હિરાકુડ
ઉપર આપેલ જોડીમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?
12.
નીચેના વિધાનો ચકાસો.
1. રોસ ટાપુ - સુભાષચંદ્ર બોઝ દ્વીપ
2. નીલ ટાપુ - શહીદ દ્વીપ
3. હેવલોક ટાપુ - સ્વરાજ દ્વીપ
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન,/વિધાનો અયોગ્ય છે?
13.
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે?
1. બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાશા છે.
2. સરસ્વતી નદીનું પ્રાચીન નામ અર્જુના/સારસ્વત છે.
3. બનાસ નદીની સહાયક નદી પુષ્પાવતી છે.
4. સરસ્વતી નદીની સહાયક નદી ભૂખી નદી છે.
14.
ભારતમાં આવેલ નીચેનામાંથી કયાં સ્થળો ક્યારેય સૂર્યનાં લંબરૂપ કિરણો પ્રાપ્ત કરતાં નથી?
1. ચંદીગઢ 2. અજમેર
3. નાગપુર 4. ભુવનેશ્વર
15.
વિંધ્યાચળ પર્વતશ્રેણી બાબતે કયું વાક્ય અયોગ્ય છે?
16.
અટલ ટનલ એ હિમાલય પર્વતમાળાની કઈ શ્રેણીમાં સ્થિત છે?
17.
નીચેનામાંથી કયું/ કયાં વિધાન/વિધાનો અસત્ય છે?
1. જૂના કાંપવાળી જમીનને 'ખાદર' કહેવાય છે.
2. નવા કાંપવાળી જમીનને 'બાંગર' કહેવાય છે.
3. કાળી જમીન 'રેગુર' તરીકે પણ ઓળખાય છે.
18.
નીચના પૈકી કયો વાણિજ્યિક પાક(Commercial crop) નથી?
19.
પ્રાણીઓ અને તેના વિસ્તારની જોડીઓ પૈકી કઈ યોગ્ય છે?
1. મહાકાય હાથી - કર્ણાટક, કેરલ, અસમ
2. એક શિંગી ગેંડો - તમિલનાડુ
3. ઘુડખર - કચ્છનું નાનું રણ, ગુજરાત
4. કસ્તુરી મૃગ - દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન
20.
1920માં લીગ ઓફ નેશન્સમાં નીચેના પૈકી કોને નવાનગર (જામનગર)માંથી ભારતના પ્રતિનિધિ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા?
21.
શ્યામા પ્રસાદ મુખર્જી ________ ના અગત્યના નેતા હતા.
22.
મહાગુજરાત આંદોલન સમયની બનેલી ઘટનાઓને કાળક્રમ અનુસાર ગોઠવો.
(1) લોકસભાની ચૂંટણી સમયે જનતા પરિષદના નેતાઓની ધરપકડ
(2) ખાંભી સત્યાગ્રહ
(3) મશાલ સરઘસ
(4) જનતા કરફ્યુ
23.
ઈંદુલાલ યાજ્ઞિકે શરૂ કરેલા સામયિકોમાં નીચેનામાંથી કયા એકનો સમાવેશ થતો નથી?
24.
વર્ધા યોજના માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા?
25.
નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો.
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કશ્મીર