ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 03
1.
નીચેના વિધાનો વાંચી સાચો વિકલ્પ પસંદ કરો.
2.
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?
3.
ગુજરાતના કયા શાસકે મહમ્મદ ધોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઇ કરી.
4.
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ?
5.
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
6.
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
7.
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?
8.
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
9.
હર્ષવર્ધન ક્યાં વંશનો રાજા હતો ?
10.
મધ્યપ્રદેશ રાજ્યનો કયો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે?
11.
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
12.
' ગરવી ગુજરાત ભવન ' કયા શહેરમાં આવેલું છે?
13.
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ________
14.
નીચેનામાંથી કયું રાજ્યના મુખ્ય સચિવનું કાર્ય નથી?
15.
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
16.
"મનના મોરલા મનમાં જ રમાડવા અને એમ મનખો પૂરો કરવો" આ ઉક્તિ પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં ઉલ્લેખાયેલી છે ?
17.
ગુજરાતમાં ________ તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
18.
ગીરનારનો શિલાલેખ _______ સમયનો છે.
19.
ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?
20.
ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.
21.
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે ?
22.
મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?
23.
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
24.
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
25.
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
(1) મૈત્રક
(2) યાદવ
(3) સોલંકી
(4) ચાવડા