Indian Constitution Test – 02

IMP ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 02

1. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
2. 
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?
3. 
ક્યા આર્ટીકલ થી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે ?
4. 
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?
5. 
લોકસભાની રચના ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ?
6. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધયકને કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
7. 
CAG(Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
8. 
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
9. 
બંધારણસભામાં પંડિત જવાહરલાલ નેહરૂ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?
10. 
TRAI ની સ્થાપના ક્યારે થઈ ?
error: Content is protected !!
Scroll to Top